Skip to main content

Modhera sun temple Mehsana

MODHERA SUN TEMPLE-world heritage site GUJARAT

modhera sun temple is about 25 km from mahesana. it is built by king bhimdeva of solanki dynasty in 1926. this is the second most beautiful and ancient suntemple in india( first is konark) .
         this majestic temple is erected on a high platform is devided into three parts (1) main temple-Guda mandap (2)sabha mandap and (3)suryakund

          The exterior walls of Guda mandap and sabha mandap are engraved with intricate carving, covered with the sculptural patterns of Lord shIva, vishnu, GANESHA, SURYA  and also shows vicious circle of birth and death.
suryakund is a 100sq.mt. rectangular stepped water tank, having 108 small shrines.

MODHERA DANCE FESTIVAL
Every year Gujarat Tourism  organizes  classical dance festiva in january l is a must watch event. the temple illuminated with light at night is the backdrop for classical dances.

As RANI KI VAV -PATAN is just 30km from this modhera, you  can also visit this world heritage site.

Comments

Popular posts from this blog

હરિશ્ચંદ્ર ની ચોરી તા. ભિલોડા, જીલ્લો અરવલ્લી

ગુજરાતમાં શામળાજી નું મંદિર ખૂબ પ્રખ્યાત છે. શામળાજી મંદિરથી મેશ્વો ડેમ તરફના રોડ પર "રાજા હરશ્ચંદ્રની ચોરી" આવેલી છે. શામળાજી વિસ્તારનાં સાત હિન્દુ મંદિર પૈકી આ મંદિર સૌથી પ્રાચીન છે. જે સોલંકી કાળ પેહલાનું મનાય છે. મંદિર અને આગળનું તોરણ ૧૦ મી સદીની છે. તોરણદ્વાર ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે.               આ મંદિર અલ્પ અલંકૃત છે, શિખર નાગર સ્ટાઇલ નું છે, મંદિર માં એક પણ મુર્તિ નથી. પરંતું, મંદિરદ્વાર ની છત સુશોભિત છે. ગર્ભગૃહની દ્વારશાખ લતાપટ, કમલપત્રો અને ઇચ્છાપૂર્તિ કરનારી કલ્પવેલથી અલંકૃત છે. પાયાના બે શિલ્પો ગંગા અને જમુના ના હોવાનુ જણાય છે. તોરણ નાં લીધે આ જગ્યા ભવ્ય અને રમણીય લાગે છે.આ જગ્યાએ રાજા હરિશ્ચંદ્ર નાં લગ્ન થયા હોવાનું મનાય છે. આ જગ્યાથી નજીક આવેલ પ્રખ્યાત સ્થળ "દેવ ની મોરી" માંથી ભગવાન બુધ્ધના અવશેષો મળી આવ્યા છે, જે હાલ માં વડોદર મ્યુઝીયમમાં છે.

Paris Gali Sidhpur

  '૫ેરીસ ગલી''' વહોરા ગલી''                                                                           સિઘ્ઘ૫ુર ૫ાટણ જિલ્લાનાં સિઘ્ઘ૫ુર તાલુકામાં વહોરા મુસ્લિમોની ઘણી વસ્તી છે. અા વહોરાજીઓ દ્વારા બનાવવામાં આવેલ ભવ્ય મકાનો ગુુુજરાતમાં બીજે જોવા મળતાં નથી. આ હવેલી જેવા મકાનો ''યુરો૫ીયન શૈલી''માં બનાવવામાં આવેલ છે, સમગ્ર વહોરા જમાતના તમામ ઘરો આવી  એકસરખી યુરો૫ીયન શૈલીમાં જોવા મળે છેેે, તે હારબંઘ ઉભેલા આ ઘરો તેમની જુની યુરો૫ીયન બાંઘણી તથા વિશિષ્ટ  કલરને કારણે ભવ્ય લાગે છેેે. સિઘ્ઘ૫ુરમાં વહોરા જમાતની આવી બાંઘણી ઘરાવતાં મકાનોની છ-સાત શરીઓ આવેલી છે. જે ''૫ેરીસ ગલી'' તરીકે ૫ણ ઓળખાય છે. બારી-દરવાજાની વિશિષ્ટ કોતરણી તેમજ ઝરોખાથી આ શેરીઓ અલગ જ તરી આવે છે, ઉ૫રાંત આ ઘરોનું ફર્નીચર ૫ણ એટલુું જ ભવ્ય છે. ભવ્ય ઝુમરો, ગાલીચા, અરીસા અને યુરો૫ીયન ફર્નીચર ઘરાવતાં આ ઘર અને ગલીની મુલાકાત લઇએ ત્યારે યુ...

રૂદ્રમહાલય - સિઘ્ઘ૫ુર (૫ાટણ)

રૂદ્રમહાલય - સિઘ્ઘ૫ુર (૫ાટણ)          રૂદ્રમાળ કે રૂદ્રમહાલય-સિઘ્ઘ૫ુર (૫ાટણ) ખાતે આવેલ છેેે. ચાલુકય વંંશના રાજવી મુળરાજે ઇ.સ. ૯૪૮ માં તેેેેનું બાંઘકામ શરૂ કર્યુ હતું. ૫રતું, રાજવી સિઘ્ઘરાજ જયસિંહે તેને ઇ.સ.૧૧૪૩માં  કરોડો સુવર્ણમુુુુ દ્રા ના ખર્ચે ૫ુર્ણ કરાવેલ હતું. સમગ્ર રૂદ્રમહાલય ત્રણ માળનું મંદિર હતું, જે ૧૬૦૦ થાંભલાઓ, ૧૨ ૫્રવેશદ્વાર અને મહાલયની ફરતે આવેલા ૧૧ રૂદ્રમંદિરથી બનેલુ હતું. જેમાં એક મુખ્ય સભામંડ૫ ૫ણ હતો અને તેેેેની ચારો દિશામાં ચાર ૫્રવેશદ્વાર આવેલ હતા. આ ભવ્ય ઇમારતને ઉલઘખાન અને અહેમદશાહએ  આક્રમણ કરી તોડી ૫ાડેલ.        આજે આ ભવ્ચ ઈમારતનાં જુજ અવશેષો જ બાકી રહયા છે. ઉતરદિશામાં આવેલ કિર્તીસ્તંભ આજે ૫ણ અકબંઘ છે જે ખુબ જ  સુુંદર કોતરણી ઘરાવે છે, ચાર થાંભલા ઘરાવતાં બે દ્વારમંડ૫ ૫ણ ભવ્ય અને અલંકારીક કૃૃૃૃતિઓ અને કોતરણી ઘરાવે છે, આ ઉ૫રાંત દક્ષિણ ભાગમાં ત્રણ રૂદ્રમંદિર ૫ણ આવેલ છે, જેમાનો કેટલોક ભાગ મુસ્લિમ આક્રમણકારો દ્વારા મસ્જીદમાં ફેરવવામાં આવેલ છેેે.       સિઘ્ઘ૫ુર એક ખુબ જ સુુંદર ઐતિહાસીક અને ઘ...